દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દિ ટ્રેનના એક કોચમાં ભીષણ આગ લાગી ગઇ. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું કહેવાઇ રહ્યું છે.
સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહીં. ઘટના રાયવાલા અને કાંસરો રેન્જ વચ્ચે થઇ હતી.
તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી દેવાયા. પછી છતિગ્રસ્ત ડબાને અલગ કરી અન્ય કોને બચાવી લેવાયા છે.
#WATCH | fire broke out in the C4 compartment of the Delhi-Dehradun Shatabdi Express train earlier today. pic.twitter.com/IMr5d5zR0Q
— NewsMobile (@NewsMobileIndia) March 13, 2021
