Site icon

ઉત્તરાખંડમાં ‘ધ બર્નિંગ ટ્રેન’. સદનસીબે કોઇ જાનહાની નહીં. જુઓ ફોટો અને વિડીયો.

દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દિ ટ્રેનના એક કોચમાં ભીષણ આગ લાગી ગઇ. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું કહેવાઇ રહ્યું છે.

સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહીં. ઘટના રાયવાલા અને કાંસરો રેન્જ વચ્ચે થઇ હતી.

Join Our WhatsApp Community

તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી દેવાયા. પછી છતિગ્રસ્ત ડબાને અલગ કરી અન્ય કોને બચાવી લેવાયા છે.

 

Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Exit mobile version