Site icon News Continuous Bureau | Mumbai

 પહેલીવાર માઓવાદીઓ પર એર સ્ટ્રાઈક? ફેંકાયા બાર બોમ્બ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

છત્તીસગઢના સુખમાં અને બીજાપૂરના જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ 22 જવાનો શહીદ થયા હતા. પહેલી વખત માઓવાદીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ અથડામણ બાદ સુરક્ષા દળોએ ડ્રોન થી એર સ્ટ્રાઇક કરી હતી. આ એ સ્ટ્રાઈક ના માધ્યમ થી બહાર બોમ્બ પાડવામાં આવ્યા હતા. 19 તારીખે આ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ માઓવાદીઓનો દાવો છે કે આ હુમલામાં તેમને કશું નુકસાન નથી થયું કારણ કે તેઓ પોતાનું સ્થાન પહેલા જ બદલી ચૂકયા હતા.

આમ પહેલીવાર માઓવાદીઓ પર એર સ્ટ્રાઈક નો દાવો કરવામાં આવ્યો છે.

એલ.આઇ.સી ને બખ્ખાં, લાખો કરોડ રૂપિયા નું પ્રિમીયમ મળ્યું. બરાબર વાંચ્યુ તમે… 'લાખો કરોડ રૂપિયા'. આંકડો જાણો અહીં.

 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version