Site icon News Continuous Bureau | Mumbai

 પહેલીવાર માઓવાદીઓ પર એર સ્ટ્રાઈક? ફેંકાયા બાર બોમ્બ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

છત્તીસગઢના સુખમાં અને બીજાપૂરના જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ 22 જવાનો શહીદ થયા હતા. પહેલી વખત માઓવાદીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ અથડામણ બાદ સુરક્ષા દળોએ ડ્રોન થી એર સ્ટ્રાઇક કરી હતી. આ એ સ્ટ્રાઈક ના માધ્યમ થી બહાર બોમ્બ પાડવામાં આવ્યા હતા. 19 તારીખે આ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ માઓવાદીઓનો દાવો છે કે આ હુમલામાં તેમને કશું નુકસાન નથી થયું કારણ કે તેઓ પોતાનું સ્થાન પહેલા જ બદલી ચૂકયા હતા.

આમ પહેલીવાર માઓવાદીઓ પર એર સ્ટ્રાઈક નો દાવો કરવામાં આવ્યો છે.

એલ.આઇ.સી ને બખ્ખાં, લાખો કરોડ રૂપિયા નું પ્રિમીયમ મળ્યું. બરાબર વાંચ્યુ તમે… 'લાખો કરોડ રૂપિયા'. આંકડો જાણો અહીં.

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version