Site icon

પાકિસ્તાનની ફરી નાપાક હરકત, ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત આટલા માછીમારોનું કર્યું અપહરણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર.

ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ કરી છે. 

પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ કર્યું છે. 

તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરાયું છે. 

આ બોટમાં સાત ખલાસીઓ હતા. જો કે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઇ હતી. 

ઉલ્લેખનીય છે કે માછીમારો હંમેશા ભારતીય સીમામાં છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. પરંતુ વારંવાર પાકિસ્તાન દ્વારા માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ થતું હોય છે.

કોરોના મહામારીનો કહેર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં મૃત્યુઆંક બમણો થયો… જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version