Site icon

આરક્ષણની રામાયણ : સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ. હજી કેટલી પેઢી સુધી આરક્ષણ ચાલુ રાખવું છે? વાંચો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 માર્ચ 2021

મહારાષ્ટ્ર ના મરાઠા સમુદાયને આરક્ષણ ની જરૂર છે. આવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે આરક્ષણની માંગણી કરનાર તમામ લોકોના શાબ્દિક રીતે ઝૂડી નાખ્યા. સુપ્રીમ કોર્ટે જે પ્રશ્ન પૂછ્યા તે નીચે મુજબ છે.

૧. આરક્ષણનો આધાર ૧૯૩૧માં નક્કી કરવામાં આવ્યો હતો. તો પછી હજી તે આધાર કેમ?

૨. હજી કેટલી પેઢી સુધી તમે આરક્ષણ ચાલુ રાખશો?

૩. જે લોકો આરક્ષણનો લાભ લઈને વંચિત સમુદાય માંથી ઉપર આવી ગયા છે તેમને તમે શા માટે આરક્ષણ થી દુર નથી કરતા?

૪. જ્યારે આરક્ષણ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાર પછી હાલ ની આબાદી બમણી થઈ ગઈ છે. તો પરિમાણ બદલાઈ ગયા છે.

૫. શું એકેય રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓ નથી?

૬. જો 50 ટકાથી વધુ આરક્ષણ આપવામાં આવે તો તેને કારણે ઉભી થનાર આડ અસર માટે જવાબદાર કોણ?

આમ સુપ્રીમ કોર્ટે એવા અનેક સવાલો પૂછ્યા હતા જેને કારણે યાચિકા કર્તાઓના પગ થથરી ગયા હતા.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version