કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું લથડ્યું સ્વાસ્થ્ય, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથનું સ્વાસ્થ્ય લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. 

શ્રી કમલનાથને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ, તાવ ઉપરાંત કોરોના સંક્રમણના અન્ય લક્ષણો જોવા મળતા તેમને દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે તે ગત ફેબ્રુઆરી મહિનામાં મધ્ય પ્રદેશમાં ઈન્દોરના એક ખાનગી હોસ્પિટલની લિફ્ટ પડવાની ઘટનાથી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ માંડ માંડ બચ્યા હતા.

એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, વેક્સિન લેવા થયા તૈયાર અને ડોક્ટરો  માટે આપ્યું આ નિવેદન ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More