Site icon

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું લથડ્યું સ્વાસ્થ્ય, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો વિગતે 

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથનું સ્વાસ્થ્ય લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. 

શ્રી કમલનાથને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ, તાવ ઉપરાંત કોરોના સંક્રમણના અન્ય લક્ષણો જોવા મળતા તેમને દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે તે ગત ફેબ્રુઆરી મહિનામાં મધ્ય પ્રદેશમાં ઈન્દોરના એક ખાનગી હોસ્પિટલની લિફ્ટ પડવાની ઘટનાથી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ માંડ માંડ બચ્યા હતા.

એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, વેક્સિન લેવા થયા તૈયાર અને ડોક્ટરો  માટે આપ્યું આ નિવેદન ; જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version