Site icon

અટકળો પર લાગી મહોર- કેપ્ટન અમરિંદર સિંહ આ તારીખે ભાજપમાં જોડાશે- PLCનો બીજેપીમાં થઇ શકે વિલય

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Punjab CM) અને પંજાબ લોક કોંગ્રેસના (Punjab Lok Congress) અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહના (Captain Amarinder Singh) ભાજપમાં(BJP) જોડાવાની અટકળો પર મહોર લાગી છે. 

Join Our WhatsApp Community

કેપ્ટન અમરિંદર સિંહ 19 સપ્ટેમ્બર એટલે કે સોમવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 

આ ઉપરાંત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ સોમવારે બીજેપીમાં વિલય કરશે.

પીએલસીના(PLC) પ્રવક્તા પ્રીતપાલ સિંહ બલિયાવાલે(Pritpal Singh Baliwal) આ માહિતી આપી છે. 

ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે કોંગ્રેસ(Congress) છોડી દીધી હતી અને મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપીને પીએલસીની રચના કરી હતી

આ સમાચાર પણ વાંચો : ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન- PM મોદીના જન્મદિવસે જન્મેલા બાળકોને અપાશે સોનાની વીંટી- જાણો કેટલી હશે કિંમત

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version