Site icon News Continuous Bureau | Mumbai

અટકળો પર લાગી મહોર- કેપ્ટન અમરિંદર સિંહ આ તારીખે ભાજપમાં જોડાશે- PLCનો બીજેપીમાં થઇ શકે વિલય

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Punjab CM) અને પંજાબ લોક કોંગ્રેસના (Punjab Lok Congress) અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહના (Captain Amarinder Singh) ભાજપમાં(BJP) જોડાવાની અટકળો પર મહોર લાગી છે. 

Join Our WhatsApp Channel

કેપ્ટન અમરિંદર સિંહ 19 સપ્ટેમ્બર એટલે કે સોમવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 

આ ઉપરાંત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ સોમવારે બીજેપીમાં વિલય કરશે.

પીએલસીના(PLC) પ્રવક્તા પ્રીતપાલ સિંહ બલિયાવાલે(Pritpal Singh Baliwal) આ માહિતી આપી છે. 

ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે કોંગ્રેસ(Congress) છોડી દીધી હતી અને મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપીને પીએલસીની રચના કરી હતી

આ સમાચાર પણ વાંચો : ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન- PM મોદીના જન્મદિવસે જન્મેલા બાળકોને અપાશે સોનાની વીંટી- જાણો કેટલી હશે કિંમત

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version