Site icon

દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નું થયું નિધન, ઉત્તરાખંડમાં શોક..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બચ્ચી સિંહ રાવત નું નિધન થયું છે. તેઓએ ઉત્તરાખંડના ઋષિકેશમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમના ફેફસામાં ઇન્ફેક્શન ફેલાયું હતું જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે ચિકિત્સકોએ ભરપૂર મહેનત કરી પરંતુ તેઓ અસફળ રહ્યા.

બચ્ચી સિંહ રાવત વાજપેયી સરકાર વખતે કેન્દ્ર મંત્રી રહ્યા હતા. તેમના અવસાનને કારણે ઉત્તરાખંડ ભાજપમાં શોકની લહેર ફેલાઇ છે.

મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version