Site icon

દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નું થયું નિધન, ઉત્તરાખંડમાં શોક..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બચ્ચી સિંહ રાવત નું નિધન થયું છે. તેઓએ ઉત્તરાખંડના ઋષિકેશમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમના ફેફસામાં ઇન્ફેક્શન ફેલાયું હતું જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે ચિકિત્સકોએ ભરપૂર મહેનત કરી પરંતુ તેઓ અસફળ રહ્યા.

બચ્ચી સિંહ રાવત વાજપેયી સરકાર વખતે કેન્દ્ર મંત્રી રહ્યા હતા. તેમના અવસાનને કારણે ઉત્તરાખંડ ભાજપમાં શોકની લહેર ફેલાઇ છે.

મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version