Site icon

વારા પછી વારો- મારા પછી તારો- થાણા પછી નવી મુંબઈના આટલા નગરસેવકો શિંદે સેનામાં જોડાઈ જશે

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)માં અત્યારે આંતરિક ઘમાસણ ચરમ પર પહોંચ્યું છે. થાણા શહેરના તમામ નગરસેવકોCorporators) શિંદે સેના(Shinde Group) માં જોડાઈ ગયા છે. હવે એકનાથ શિંદે(Eknath Shinde)ની નજર નવી મુંબઈ(Navi Mumbai) પર છે.  એવા સમાચાર વહેતા થયા છે કે નવી મુંબઈના ૩૦ જેટલા નગરસેવકો એકનાથ શિંદે સાથે જોડાઈ જવા માટે તૈયાર છે. આ માટે શિવસેનાથી નારાજ એવા તમામ નગરસેવકો મુખ્યમંત્રી એકનાથ શિંદે ની મુલાકાત લેશે. ત્યારબાદ સામૂહિક રીતે શિવસેનાને ગુડબાય કરી દેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી

આમ થાણા(Thane)નો ગઢ ફતેહ થઈ ગયા પછી  એકનાથ શિંદે અન્ય મહત્વપૂર્ણ મહાનગરપાલિકા(Muncipal Corporation)ઓ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version