મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનેશન અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ, અત્યાર સુધીમાં આટલા ટકા વસતિનું થયું પૂર્ણપણે રસીકરણ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 નવેમ્બર, 2021

બુધવાર  

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્ર તેની 40 ટકા વસતિનું પૂર્ણપણે રસીકરણ કરવાની ત્યારે મુંબઇ 70 ટકા લોકોને બંને ડોઝ આપવાની કામગીરી પૂરી કરવાની નજીકમાં છે. 

ગઇ કાલ સુધીમાં રાજ્યમાં 10.8 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા હતા. આમાંના બે ડોઝ 3.6 કરોડ લોકોને તો 7.2 કરોડ લાભાર્થીઓને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો હતો. 

હાલમાં રાજ્યમાં રોજ સરેરાશ સાતથી આઠ લાખ લોકોને રસી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં તહેવારોની મોસમ શરૂ થતા બીજો ડોઝ આપવાની કામગીરી ધીમી પડી હતી. 

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા પર લાગી શકે છે અંતિમ મહોર
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More