Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવા આ રાજ્ય સરકારે અપનાવી નવી તરકીબ ; રસીના બંને ડોઝ લેનાર પ્રવાસીઓને જ મળશે પ્રવેશ ; જાણો વિગતે 

સિક્કિમમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે રાજ્યમાં દેશના અન્ય ભાગોમાંથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પરના અસ્થાયી પ્રતિબંધને હટાવી દીધો છે.

કોરોના રસીના બંને ડોઝ લેનારને હવે 5 જુલાઇથી સિક્કિમની મુલાકાત લઈ શકશે.

Join Our WhatsApp Channel

રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામામાં જણાવ્યું છે કે સરહદ ચેક-પોસ્ટ પર રસીકરણના પ્રમાણપત્રો પ્રદર્શિત કર્યા પછી રાજ્યમાં પ્રવેશ કરી શકશે

સાથે જ હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટેઝને 50 ટકાની ક્ષમતા સાથે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે

ઉલેખનીય છે કે કોવિડ -19 કેસોમાં ઉછાળાને પગલે ગત માર્ચથી સિક્કિમ સરકારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
 

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version