Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવા આ રાજ્ય સરકારે અપનાવી નવી તરકીબ ; રસીના બંને ડોઝ લેનાર પ્રવાસીઓને જ મળશે પ્રવેશ ; જાણો વિગતે 

સિક્કિમમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે રાજ્યમાં દેશના અન્ય ભાગોમાંથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પરના અસ્થાયી પ્રતિબંધને હટાવી દીધો છે.

કોરોના રસીના બંને ડોઝ લેનારને હવે 5 જુલાઇથી સિક્કિમની મુલાકાત લઈ શકશે.

Join Our WhatsApp Channel

રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામામાં જણાવ્યું છે કે સરહદ ચેક-પોસ્ટ પર રસીકરણના પ્રમાણપત્રો પ્રદર્શિત કર્યા પછી રાજ્યમાં પ્રવેશ કરી શકશે

સાથે જ હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટેઝને 50 ટકાની ક્ષમતા સાથે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે

ઉલેખનીય છે કે કોવિડ -19 કેસોમાં ઉછાળાને પગલે ગત માર્ચથી સિક્કિમ સરકારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
 

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version