Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવા આ રાજ્ય સરકારે અપનાવી નવી તરકીબ ; રસીના બંને ડોઝ લેનાર પ્રવાસીઓને જ મળશે પ્રવેશ ; જાણો વિગતે 

સિક્કિમમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે રાજ્યમાં દેશના અન્ય ભાગોમાંથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પરના અસ્થાયી પ્રતિબંધને હટાવી દીધો છે.

કોરોના રસીના બંને ડોઝ લેનારને હવે 5 જુલાઇથી સિક્કિમની મુલાકાત લઈ શકશે.

Join Our WhatsApp Channel

રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામામાં જણાવ્યું છે કે સરહદ ચેક-પોસ્ટ પર રસીકરણના પ્રમાણપત્રો પ્રદર્શિત કર્યા પછી રાજ્યમાં પ્રવેશ કરી શકશે

સાથે જ હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટેઝને 50 ટકાની ક્ષમતા સાથે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે

ઉલેખનીય છે કે કોવિડ -19 કેસોમાં ઉછાળાને પગલે ગત માર્ચથી સિક્કિમ સરકારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા
 

Maharashtra SIR Update Election Commission મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વેગવાન ડોર્ડટુડોર વેરિફિકેશનની સમયમર્યાદા લંબાઈ, જાણો નવી તારીખ
Maharashtra Bans Analogue Paneer નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! નકલી અને ‘એનાલોગ પનીર’ ના વેચાણ પર પ્રતિબંધ, જેલ અને દંડની જોગવાઈ
Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Exit mobile version