વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો- આ ગઝલ સમ્રાટે કેસરીયો ખેસ ધારણ કર્યો – જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

દરમિયાન આજે સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા મનહર ઉધાસ હવે કેસરીયો ધારણ કર્યો છે.

તેમને ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા

મનહર ઉધાસની સાથે અન્ય કલાકારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા માટે પોતાના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ડીપી માં મુકવા માટે -મેરા ભારત મહાન- લખેલા સાથે સ્ટીકર અહીંથી ડાઉનલોડ કરો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More