આ રાજ્ય સરકારે કર્યું એલાન, કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને મળશે આટલા લાખની સહાય; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અસંગઠિત ક્ષેત્રોમાં કોરોના પીડિતોના પરિવારોને એક્સ-ગ્રેશિયા આર્થિક સહાયનું વિતરણ કર્યું. 

ગોવા સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા સાવંતે કહ્યું કે, આ કોરોના રાહત પેકેજ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા 50,000 થી વધુ લોકોને મદદ કરશે.

તેમણે કહ્યું કે મેં ગોવા વિધાનસભામાં વચન આપ્યું હતું કે, અમે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા આપીશું.

આ સાથે જ હવે ગોવા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે કોરોનાથી મૃત્યુ પામેલા તથા ઓછી આવક ધરાવતા પરિવારોને 2 લાખ રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. 

ડોમ્બિવલીમાં 15 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો સામૂહિક બળાત્કાર; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More