Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્ય સરકારે કર્યું એલાન, કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને મળશે આટલા લાખની સહાય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અસંગઠિત ક્ષેત્રોમાં કોરોના પીડિતોના પરિવારોને એક્સ-ગ્રેશિયા આર્થિક સહાયનું વિતરણ કર્યું. 

ગોવા સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા સાવંતે કહ્યું કે, આ કોરોના રાહત પેકેજ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા 50,000 થી વધુ લોકોને મદદ કરશે.

તેમણે કહ્યું કે મેં ગોવા વિધાનસભામાં વચન આપ્યું હતું કે, અમે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા આપીશું.

આ સાથે જ હવે ગોવા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે કોરોનાથી મૃત્યુ પામેલા તથા ઓછી આવક ધરાવતા પરિવારોને 2 લાખ રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. 

ડોમ્બિવલીમાં 15 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો સામૂહિક બળાત્કાર; જાણો વિગત

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version