Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્ય સરકારે કર્યું એલાન, કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને મળશે આટલા લાખની સહાય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અસંગઠિત ક્ષેત્રોમાં કોરોના પીડિતોના પરિવારોને એક્સ-ગ્રેશિયા આર્થિક સહાયનું વિતરણ કર્યું. 

ગોવા સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા સાવંતે કહ્યું કે, આ કોરોના રાહત પેકેજ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા 50,000 થી વધુ લોકોને મદદ કરશે.

તેમણે કહ્યું કે મેં ગોવા વિધાનસભામાં વચન આપ્યું હતું કે, અમે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા આપીશું.

આ સાથે જ હવે ગોવા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે કોરોનાથી મૃત્યુ પામેલા તથા ઓછી આવક ધરાવતા પરિવારોને 2 લાખ રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. 

ડોમ્બિવલીમાં 15 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો સામૂહિક બળાત્કાર; જાણો વિગત

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version