Site icon

 કોરોનાના કેસો ઘટ્યા તેમ છતાં આ રાજ્ય સરકારે કોવિડ કર્ફ્યુ 12 જુલાઈ સુધી લંબાવ્યું, પ્રતિબંધમાં આપી આ છૂટછાટ ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ 

ગોવામાં કોરોના સંક્રમણ ઘટતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 12 જુલાઇ સુધી કોવિડ કર્ફ્યુ લંબાવાની જાહેરાત કરી છે. 

કોવિડ-કર્ફ્યુ દરમિયાન તમામ જરૂરી સેવાઓ ચાલુ રહેશે. રાશન અને અન્ય ખાદ્યપદાર્થોની દુકાનો સવારે 7 થી સાંજના 6 સુધી ખુલ્લી રહેશે. સાથે જ આ સમયગાળા દરમિયાન શોપિંગ મોલ્સની દુકાનો પણ ખુલ્લી રહેશે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત સલુન્સ અને આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ / સ્ટેડિયમોને પણ ફરીથી ખોલવા માટે લીલી ઝંડી આપી છે.

જોકે સિનેમા હોલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સ અને મનોરંજન ઝોન શરૂ કરવાની મંજૂરી રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે અગાઉ, કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 30 જૂન સુધી કોવિડ-કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. 

મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version