Site icon

હવે આ રાજ્યમાં જવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો. 

ગોવામાં વધી રહેલા કોરોનાના સંક્ર્મણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે

ટ્રેનમાં ગોવા જતા લોકોએ હવે મુસાફરી દરમિયાન કોવિડ નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. 

Join Our WhatsApp Community

નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ વિના ગોવાના કોઈપણ શહેરમાં તેમને પ્રવેશ મળશે નહીં. 

ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત છે.  

મહારાષ્ટ્રમાં પંદર દિવસ માટે લોક ડાઉન વધારવામાં આવે તેવી શક્યતા : ટૂંકમાં જાહેરાત થશે

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version