Site icon

મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને વેપારીઓના નુકશાન સંદર્ભે નો આંકડો પ્રસ્તુત કર્યો છે. આ ફેડરેશનના અધ્યક્ષ વિરેન શાહના જણાવ્યા મુજબ. વેપારીઓને દૈનિક તેરસો કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પંદર દિવસ પ્રમાણે આ નુકશાનનો આંકડો 18200 કરોડ રૂપિયાનો છે. જ્યારે કે મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં પહેલેથી જ લોકડાઉન મૂકી દેવામાં આવ્યું હતું જેનું નુકસાન કુલ પાંચ હજાર કરોડ રૂપિયા જેવું થાય છે. આમ કુલ મળીને આખા મહારાષ્ટ્રમાં તમામ દુકાનદારોને 24 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Join Our WhatsApp Community


આ પરિસ્થિતિમાં ફેડરેશને સરકાર પાસે માંગણી મૂકી છે કે હવે સરકાર દુકાનદારો માટે કોઈ પેકેજની જાહેરાત કરે. જો તમામ સ્તરના લોકોને કોઇ રાહત મળી શકતી હોય તો દુકાનદારોને કેમ નહીં?

હવે ચૂંટણી પંચ આવ્યું સપાટા માં, કોર્ટે કહ્યું ચૂંટણી પંચ સામે કેસ દાખલ કરવો જોઈએ.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version