Site icon

ઓક્સિજનનું ઉત્પાદન કરનાર કંપનીઓ પર સરકારી આદેશ આવ્યો. હવે આ નિયમનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન નું ઉત્પાદન કરનારી કંપનીઓ પર એક આકરો કાયદો લાદ્યો છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે હવે કુલ ઉત્પાદનના 80% ઓક્સિજન માત્રને માત્ર હોસ્પિટલને સપ્લાય કરવો પડશે. જ્યારે કે બચેલા ૨૦ ટકા ઓક્સિજન ને અન્ય કામો માટે ફાળવી શકાય છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસનો ધ્યાનમાં રાખીને આવનાર દિવસોમાં ઓક્સિજનની ભારે અછત વર્તાય તેવી શક્યતા છે. આ અછતને પહોંચી વળવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

Join Our WhatsApp Community

આ સંદર્ભે નો આદેશ મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી દીધો છે. સરકારનો આ કાયદો 30-6-2021 સુધી લાગુ રહેશે. એટલે કે આટલા સમય સુધી બજારમાં ઓક્સિજન આસાનીથી નહીં મળી શકે. જ્યારે કે હોસ્પિટલને તેનો પુરવઠો અવિરત રીતે મળતો રહેશે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version