Site icon

આખરે ભગતસિંહ કોશ્યારીએ માફી માંગી લીધી- ગુજરાતી અને મારવાડીઓ સંદર્ભે નું નિવેદન ફેરવી તોળ્યું

News Continuous Bureau | Mumbai

ગુજરાતી અને મારવાડીઓ અંગેની ટિપ્પણી પર મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ(Governor) ભગતસિંહ કોશ્યારી(Bhagat SIngh Koshyari)એ માફી માંગી છે

Join Our WhatsApp Community

રાજ્યપાલે જાહેર માફી માગતાં કહ્યું કે મુંબઈ(Mumbai)ના વિકાસમાં દેશના કેટલાંક સમાજના યોગદાન બિરદાવતા મારાથી કદાચ કેટલીક ભૂલ થઈ છે. 

મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારત વર્ષના વિકાસમાં બધાનું વિશેષ યોગદાન રહે છે.

લગભગ ત્રણ વર્ષથી મને રાજ્યની જનતા તરફથી અપાર પ્રેમ મળ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું ગૌરવ વધારવા પ્રયત્ન કર્યો છે. પરંતુ મારાથી ભાષણમાં ભૂલ થઈ છે. 

મારી આ ભૂલથી મહારાષ્ટ્ર રાજ્યનું અપમાન થયું હશે એવું મને જરા પણ કલ્પના ન હતી. 

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો ગુજરાતી અને રાજસ્થાનીને મુંબઈ અને થાણેમાંથી હટાવી દેવામાં આવે તો અહીં રૂપિયા નહીં બચે

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version