Site icon

આખરે ભગતસિંહ કોશ્યારીએ માફી માંગી લીધી- ગુજરાતી અને મારવાડીઓ સંદર્ભે નું નિવેદન ફેરવી તોળ્યું

News Continuous Bureau | Mumbai

ગુજરાતી અને મારવાડીઓ અંગેની ટિપ્પણી પર મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ(Governor) ભગતસિંહ કોશ્યારી(Bhagat SIngh Koshyari)એ માફી માંગી છે

Join Our WhatsApp Community

રાજ્યપાલે જાહેર માફી માગતાં કહ્યું કે મુંબઈ(Mumbai)ના વિકાસમાં દેશના કેટલાંક સમાજના યોગદાન બિરદાવતા મારાથી કદાચ કેટલીક ભૂલ થઈ છે. 

મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારત વર્ષના વિકાસમાં બધાનું વિશેષ યોગદાન રહે છે.

લગભગ ત્રણ વર્ષથી મને રાજ્યની જનતા તરફથી અપાર પ્રેમ મળ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું ગૌરવ વધારવા પ્રયત્ન કર્યો છે. પરંતુ મારાથી ભાષણમાં ભૂલ થઈ છે. 

મારી આ ભૂલથી મહારાષ્ટ્ર રાજ્યનું અપમાન થયું હશે એવું મને જરા પણ કલ્પના ન હતી. 

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો ગુજરાતી અને રાજસ્થાનીને મુંબઈ અને થાણેમાંથી હટાવી દેવામાં આવે તો અહીં રૂપિયા નહીં બચે

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો

 

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version