Site icon

ગુજરાત માટે ગૌરવની વાત! રાજ્યના આ શહેરમાં થશે બાયોટેકની કોવેક્સિન રસીનું ઉત્પાદન ; કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ભારત સરકારે ગુજરાતમાં કોરોનાની રસી બનાવવાની મંજૂરી આપી દીધી છે. 

દેશની પ્રખ્યાત કંપની ભારત બાયોટેકની કોરોના વિરોધની રસી કોવેક્સિનનું મેન્યુફેક્ચરીંગ અંકલેશ્વરમાં બનશે. 

આ બાબતની જાણકારી કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ દ્વારા આપી છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પરતું હજું પણ ભારતમાં કોરોના કેસના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે.

કોવિડ-19ના વેક્સિનેશનને લઈને મુંબઈ મનપા કમિશનરે કર્યો આ મોટો દાવો; આ તારીખ સુધીમાં પુરેપુરું વેક્સિનેશન થઈ જશે. જાણો વિગત 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version