Site icon

ગુજરાત માટે ગૌરવની વાત! રાજ્યના આ શહેરમાં થશે બાયોટેકની કોવેક્સિન રસીનું ઉત્પાદન ; કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ભારત સરકારે ગુજરાતમાં કોરોનાની રસી બનાવવાની મંજૂરી આપી દીધી છે. 

દેશની પ્રખ્યાત કંપની ભારત બાયોટેકની કોરોના વિરોધની રસી કોવેક્સિનનું મેન્યુફેક્ચરીંગ અંકલેશ્વરમાં બનશે. 

આ બાબતની જાણકારી કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ દ્વારા આપી છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પરતું હજું પણ ભારતમાં કોરોના કેસના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે.

કોવિડ-19ના વેક્સિનેશનને લઈને મુંબઈ મનપા કમિશનરે કર્યો આ મોટો દાવો; આ તારીખ સુધીમાં પુરેપુરું વેક્સિનેશન થઈ જશે. જાણો વિગત 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version