Site icon

ગૃહિણીઓ માટે ખુશખબર !! સીંગતેલમાં 50 રૂ. સુધીનો ઘટાડો.. જાણો શું છે ભાવ ઘટાડાનું કારણ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

રાજકોટ

Join Our WhatsApp Community

08 ઓગસ્ટ 2020

ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોમાં ગૃહિણીઓના ઘરનું બજેટ ખોવાઈ જતું હોય છે. પરંતુ, આ વર્ષે સીંગતેલના ડબ્બા એ 30 રૂપિયા થી 50 રૂપિયા સુધીનો ઘટાડો થતાં તેલના ભાવો નીચે ઉતર્યા છે. એક અનુમાન મુજબ કોરોના ના કારણે સાર્વજનિક ઉજવણીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને કારણે હંમેશા ઓગસ્ટ મહિનામાં વાર-તહેવારે તેલના ભાવો વધતા જોવા મળતા હતા. જે આ વર્ષે નથી થયું. બીજી બાજુ નાફેડ પણ અત્યાર સુધી રાહત ભાવે મગફળી બજારમાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આથી હાલ માર્કેટમાં મગફળીનો પૂરતો જથ્થો હોવાથી પણ સિંગતેલના ભાવ ઘટયા હોવાનું કહેવાઈ રહ્યું છે..

 આમ રાજકોટ ખાતે 15 કિલો સીંગ તેલના ડબ્બાનો ભાવ 2120 થી 2160 ની વચ્ચે બોલાઈ રહ્યા છે વેપારીઓના મતે બજારમાં 40 થી 50 ટકા મંદીનો માહોલ છે. તહેવારો નજીક હોવા છતાં તેની માંગ ન નીકળતા, તેલ કંપનીઓએ ભાવ ઘટાડવા મજબૂર થવું પડ્યું છે એમ કહી શકાય…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version