Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરી, હવે આ રીતે થશે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ; જાણો વિગતે  

CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત સરકારે ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પરિમાને આધારે પ્રમોશન આપવામાં આવશે.

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓનલાઇન થશે તેવો શિક્ષણ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.  

ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડે મંગળવારે (ગઈકાલે) ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 

ભ્રષ્ટાચાર : નવી મુંબઈમાં એક યુવકે મહાપાલિકા મુખ્યાલય સામે આત્મદાહનો પ્રયત્ન કર્યો. પણ કેમ? જાણો અહીં 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version