ગુજરાત સરકારે કૃષિ માટે અધધધ 27 હજાર કરોડની જોગવાઈ કરી છે. જાણો ખેડૂતોને ખુશ રાખવા સરકારે શું કર્યું??

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

03 માર્ચ 2021

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે સતત નવમી વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં ખેડૂતો માટે વિવિધ જાહેરાતો કરી હતી. જે નીચે મુજબ છે…

કૃષિ વિભાગ માટે 27232 કરોડની જોગવાઈ

બિયારણ અને અનાજ સંગ્ર માટે 87 કરોડની ફાળવણી

4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે

ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ 10 લાખની સહાય

કેન્દ્રની યોજના અંતર્ગત 82 કરોડની જોગવાઈ

બીજ ઉત્પાદન ખેડૂતોને પ્રોત્સાહન આપવા 82 કરોડની જોગવાઈ

એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે 50 કરોડ ફાળવાયા

કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ

કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડ

જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ

4 લાખ ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહમાં સહાય મળશે

બાગાયતી યોજના માટે 442 કરોડની જોગવાઈ

કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ

કામધેનુ યુનિવર્સિટી માટે 137 કરોડની જોગવાઈ

સહકાર વિભાગમાં પાક ધિરાણ માટે 100 કરોડની જોગવાઈ

કૃષિ બજાર વ્યવસ્થા માટે 84 કરોડની જોગવાઈ

ઓર્ગોનિક એગ્રીકલ્ચર માર્કેટ માટે 20 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બનાવાશે માર્કેટ

ફળો અને શાકભાજીના વેચાણ માટે માર્કેટ બનાવાશે

વન-પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઇ

ગુજરાત સરકારે પોતાના બજેટમાં શિક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. જાણો કેટલા કરોડના ટેબલેટ ખરીદવામાં આવશે અને બીજી શું છે જોગવાઈ

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More