Site icon

ગુજરાત સરકારે કૃષિ માટે અધધધ 27 હજાર કરોડની જોગવાઈ કરી છે. જાણો ખેડૂતોને ખુશ રાખવા સરકારે શું કર્યું??

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 માર્ચ 2021

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે સતત નવમી વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં ખેડૂતો માટે વિવિધ જાહેરાતો કરી હતી. જે નીચે મુજબ છે…

કૃષિ વિભાગ માટે 27232 કરોડની જોગવાઈ

બિયારણ અને અનાજ સંગ્ર માટે 87 કરોડની ફાળવણી

4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે

ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ 10 લાખની સહાય

કેન્દ્રની યોજના અંતર્ગત 82 કરોડની જોગવાઈ

બીજ ઉત્પાદન ખેડૂતોને પ્રોત્સાહન આપવા 82 કરોડની જોગવાઈ

એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે 50 કરોડ ફાળવાયા

કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ

કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડ

જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ

4 લાખ ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહમાં સહાય મળશે

બાગાયતી યોજના માટે 442 કરોડની જોગવાઈ

કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ

કામધેનુ યુનિવર્સિટી માટે 137 કરોડની જોગવાઈ

સહકાર વિભાગમાં પાક ધિરાણ માટે 100 કરોડની જોગવાઈ

કૃષિ બજાર વ્યવસ્થા માટે 84 કરોડની જોગવાઈ

ઓર્ગોનિક એગ્રીકલ્ચર માર્કેટ માટે 20 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બનાવાશે માર્કેટ

ફળો અને શાકભાજીના વેચાણ માટે માર્કેટ બનાવાશે

વન-પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઇ

ગુજરાત સરકારે પોતાના બજેટમાં શિક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. જાણો કેટલા કરોડના ટેબલેટ ખરીદવામાં આવશે અને બીજી શું છે જોગવાઈ

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version