Site icon

મોરબી દૂર્ઘટના બાદ ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારી

મોરબી દૂર્ઘટના અંગે કાર્યવાહી કરતા ગુજરાત સરકારે હવે નગરપાલિકાને કારણદર્શક નોટીસ પાઠવી છે. 30 ઓક્ટોબરે થયેલા આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

Gujarat government's major action after the Morbi tragedy

મોરબી દૂર્ઘટના બાદ ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારી

News Continuous Bureau | Mumbai

મોરબી દૂર્ઘટના અંગે કાર્યવાહી કરતા ગુજરાત સરકારે હવે નગરપાલિકાને કારણદર્શક નોટીસ પાઠવી છે. 30 ઓક્ટોબરે થયેલા આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. મોરબી ઝુલતા પુલના સમારકામની મંજુરી આપવા અને તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવાની મંજૂરી આપવામાં નગરપાલિકા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કરેલી રજૂઆત શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  દેશમાં ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વધીને 1000 કરોડ થઈ, આ ખેડૂતોની આવક વધશે

30 ઓક્ટોબરની સાંજે બ્રિજ પડી ગયો

મોરબીની ઘટનામાં 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ પુલ તાજેતરમાં નવીનીકરણ બાદ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેનું સમારકામ ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

નગરપાલિકાના 49 સભ્યોએ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારના સોગંદનામાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે તેઓ પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ આપવામાં સામેલ નથી અને જો સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીડ કરે તો બાકીના લોકો સાથે અન્યાય થશે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version