Site icon

આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..

ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટું નિવેદન આપ્યું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ આજે કલોલના આરસોડિયા ગામની મુલાકાત લીધી હતી. 

Join Our WhatsApp Community

આ દરમિયાન તેમણે કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન લગાવવાનો કોઇ વિચાર નથી. 

મહત્વપૂર્ણ છે કે દેશના અનેક રાજ્યોમાં કોરોનાના 10 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવતા લોકડાઉન લગાવી દીધું છે.

ઘણાં લાંબા સમય પછી સારા સમાચાર; પૂનામાં લોકડાઉનની જરૂર નથી. પાલીકાનું હાઈકોર્ટમાં બયાન. જાણો વિગત…

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version