Site icon

Gujarat : તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’ ના નોમિનેશન માટે મંગાવાઈ અરજી, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઇન અરજી..

Gujarat : તેનઝીગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨” માટે નોમિનેશન મોકલવાની છેલ્લી તા.૦૭ જુલાઈ છે.

News Continuous Bureau | Mumbai

Gujarat : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તથા રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા “તેનઝીગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨” માટે નોમિનેશન(Nomination) મોકલવાની છેલ્લી તા.૦૭ જુલાઈ છે. ‘Land adventure’, Water (Sea) adventure’, Air adventure’, and ‘Life Time achievement ‘, for adventure activities on Land, Sea and Air’. એમ ચાર કેટેગરીમાં એવોર્ડ એનાયત થશે.
નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઇન કરવું તથા ઓનલાઈન ફોર્મ ભરીને નકલ અત્રેની કચેરીએ કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પહેલો માળ, જૂના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે આપવી. તા.૭ જુલાઈ બાદ આવેલી તથા અધૂરી વિગતવાળી અરજી અસ્વીકાર્ય રહેશે, એમ સુરત(Surat) જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:   Jojoba Oil : ચોમાસામાં તમારા માથામાં આવે છે ખંજવાળ? તો આ તેલનો ઉપયોગ કરો, મળશે રાહત અને વાળ પણ થશે જાડા

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version