Site icon News Continuous Bureau | Mumbai

Gujarat : તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’ ના નોમિનેશન માટે મંગાવાઈ અરજી, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઇન અરજી..

Gujarat : તેનઝીગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨” માટે નોમિનેશન મોકલવાની છેલ્લી તા.૦૭ જુલાઈ છે.

News Continuous Bureau | Mumbai

Gujarat : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તથા રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા “તેનઝીગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨” માટે નોમિનેશન(Nomination) મોકલવાની છેલ્લી તા.૦૭ જુલાઈ છે. ‘Land adventure’, Water (Sea) adventure’, Air adventure’, and ‘Life Time achievement ‘, for adventure activities on Land, Sea and Air’. એમ ચાર કેટેગરીમાં એવોર્ડ એનાયત થશે.
નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઇન કરવું તથા ઓનલાઈન ફોર્મ ભરીને નકલ અત્રેની કચેરીએ કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પહેલો માળ, જૂના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે આપવી. તા.૭ જુલાઈ બાદ આવેલી તથા અધૂરી વિગતવાળી અરજી અસ્વીકાર્ય રહેશે, એમ સુરત(Surat) જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:   Jojoba Oil : ચોમાસામાં તમારા માથામાં આવે છે ખંજવાળ? તો આ તેલનો ઉપયોગ કરો, મળશે રાહત અને વાળ પણ થશે જાડા

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version