Site icon

અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

પાટીદાર સમાજના(Patidar Samaj) આગેવાન અને ખોડલધામના ચેરમેન(Khodaldham Chairman) નરેશ પટેલના(Naresh Patel) રાજકારણમાં(politics) જોડવા અંગેની અટકળોનો અંત આવી ગયો છે 

તેમણે કાગવડ ખાતે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. 

આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી છે કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(Sardar Patel Cultural Foundation) ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની(Competitive Examination) તાલીમ આપવમાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે એ વિષે અટકળો ચાલી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ- નુપુર શર્માની જીભ કાપવા બદલ 1 કરોડનું ઈનામ જાહેર કરનાર નેતાની થઈ ધરપકડ-જાણો કોણ છે તે નેતા 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version