Site icon

Gujarat Green Energy : ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર, સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આટલા કરોડની કરાઈ જોગવાઈ કરાઈ

Gujarat Green Energy : ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા : 2023-24માં 24765.3 MU ઉત્પાદન થયું છે. રાજ્યની મબલખ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Gujarat plays a leading role in the field of green energy

Gujarat plays a leading role in the field of green energy

News Continuous Bureau | Mumbai

Gujarat Green Energy : ગ્રીન એનર્જી ક્ષેત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વમાં ગુજરાત એક અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે. વર્ષ 2024-25માં  રાજ્ય સરકાર દ્વારા ₹ 177.4 કરોડના ખર્ચે રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ( Gujarat  ) પુનઃપ્રાપ્ય ઉર્જા : 2023-24માં 24765.3 MU ઉત્પાદન થયું છે. રાજ્યની મબલખ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ( Solar Energy ) ઉત્પાદનમાં મોખરે પહોંચાડ્યું છે. વધુમાં, દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સે રાજ્યની ( Gujarat Government ) પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જેમાં 9637 MU સોલાર, 14201 MU પવન, 885.325 MU હાઇડ્રો, 69 સ્મોલ હાઇડ્રો અને 42 MU બાયોમાસ અને બગાસ છે.

આ સમાચાર પણ વાંચો :  Paris Paralympics: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક્સના આ 6 પદક વિજેતાઓનું કર્યું સન્માન, પેરા-એથ્લેટ્સની સિદ્ધિઓની કરી પ્રશંસા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version