Site icon

 જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને અનુલક્ષીને આ તારીખ સુધી ગિરનાર રોપ-વે રહેશે બંધ.જાણો વિગતે

જૂનાગઢમાં તા. 5 માર્ચ થી 11 માર્ચ સુધી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહાશિવરાત્રીએ ભવનાથનું મહત્વ અનેરૂ હોય અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી ઉડનખટોલામાં બેસવાના હોવાનું તારણ નિકળતા ઉષા બ્રેકો કંપનીએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે મહાશિવરાત્રીનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે. 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version