Site icon

જ્ઞાનવાપી કેસમાં આજે આવશે ચુકાદો- વારાણસીમાં કડક સુરક્ષા- જિલ્લા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

વારાણસી(Varanasi )ના શૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસ(Gyanvapi case) માં અરજી પર જિલ્લા કોર્ટ(District court)માં આગળ સુનાવણી થશે કે નહિ, આ સબંધમાં આજે 12 સપ્ટેમ્બરે નિર્ણય(Judgement) આવશે. 

Join Our WhatsApp Community

અહીં શૃંગાર ગૌરી(Shringar Gauri)ના નિયમિત દર્શન અને વિગ્રહોની સુરક્ષાને લઇ કેસ ચાલી રહ્યો છે.

જિલ્લા અદાલત(District court)ના નિર્ણય પહેલા વારાણસીમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે 

આ ઉપરાંત સમગ્ર વારાણસીમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

કાશી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલરૂમથી શહેરમાં નજર રાખવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત- આગામી આટલા દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત- આર્ટિકલ 370ને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version