Site icon

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સાર્વજનિક થશે સર્વે રિપોર્ટ, આ તારીખે બંને પક્ષને આપવામાં આવશે સર્વે અને વીડિયોગ્રાફી રિપોર્ટ..

News Continuous Bureau | Mumbai 

વારાણસી જિલ્લા કોર્ટમાં(Varanasi District Court) આજે આ મુદ્દા પર સુનાવણી થઈ હતી કે શું સર્વેનો રિપોર્ટ(Survey report) અને  વીડિયોગ્રાફી(Videography) સાર્વજનિક કરવામાં આવે. 

Join Our WhatsApp Community

આ વિષય પર હિન્દુ(Hindu) અને મુસ્લિમ(Muslim) બંને પક્ષનો(Community) મત અલગ અલગ હતો. 

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) સમિતિએ કોર્ટમાં ભલામણ કરી હતી કે, સર્વેક્ષણની તસ્વીરો(survey Pictures )અને વીડિયો(Video) સાર્વજનિક(Public) કરવામાં આવે નહીં પણ હિન્દુ પક્ષે તેનો વિરોધ કર્યો હતો. 

બંને પક્ષને 30 મેના રોજ સર્વે અને વીડિયોગ્રાફી રિપોર્ટ(survey  report)સોંપવામાં આવશે.

વારાણસી કોર્ટમાં(Varanasi Court) આ મામલે આગામી સુનાવણી હવે 30 મેના રોજ થશે.

આ સમાચાર પણ વાંચો :નવજોત સિંહ સિદ્ધુને જેલમાં મળી આવી નોકરી, બે શિફ્ટમાં થાય છે ડ્યુટી; જાણો કેટલું મળશે વેતન

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version