Site icon

હવે આ રાજ્યમાં ધર્માંતર વિરોધી ખરડો પસાર કરાયો. વટાળ પ્રવૃત્તિને રોકવા લેવાયેલું પગલું. કોંગ્રેસે કર્યો વિરોધ.

News Continuous Bureau | Mumbai

હરિયાણા વિધાનસભાએ મંગળવારે ધર્માંતરવિરોધી ખરડો પસાર કર્યો. કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષના સભ્યોએ ખરડાના વિરોધમાં વિધાનસભાનો ત્યાગ કર્યો હતો.

Join Our WhatsApp Community

આ કાયદામાં  બળજબરી કે લલચાવીને અથવા અન્ય અયોગ્ય રીતે કરાવવામાં આવતા ધર્માંતર પર પ્રતિબંધ મૂકતી જોગવાઇઓ છે.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના ભાજપ શાસિત રાજ્યોએ થોડા સમય પહેલાં આવો જ ખરડો પસાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version