Site icon News Continuous Bureau | Mumbai

શું પહેલાં કદી તમે આવું જોયું છે? નારિયેળનાં વૃક્ષો અડધોઅડધ બટકી ગયાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલી નાળિયેરની ખેતી વાવાઝોડાને કારણે નષ્ટ થઈ છે. વાવાઝોડાએ નાળિયેરનાં ખેતરો એ રીતે તોડી પાડ્યાં છે જાણે કે માણસના મોઢામાંથી ગાજરના બે ટુકડા થઈ જાય. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જુઓ ખેતરનો વીડિયો

 

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version