Site icon

પાલઘરમાં રેમડેસિવિર ઇન્જેક્શન ને કારણે તે લોકો ની તબિયત બગડી. ઇન્જેક્શન કંપનીને પાછા મોકલાવવામાં આવ્યા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

મુંબઈ શહેરની નજીકમાં આવેલા પાલઘર વિસ્તારમાં એક અનિચ્છનીય ઘટના બની છે. અહીં કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જોકે રેન્ડેસિવર આપ્યા પછી તબિયત સુધારવા ના સ્થાને બગડી ગઈ. અમુક દર્દીઓ ના હાથ અને પગ કાપવા લાગ્યા જ્યારે કે અમુક દર્દીઓ ની તબિયત ખરાબ થઈ ગઈ. પરિણામ સ્વરૂપ પ્રશાસન દ્વારા 650 રેમડેસિવિર માંથી 417 રેમડેસિવિર ઇન્જેક્શન પરત મોકલવામાં આવ્યા છે. સારી વાત એ છે કે અત્યારે તમામ દર્દીઓ નું સ્વાસ્થ્ય સ્થિર છે.

Join Our WhatsApp Community

હોમ આઇસોલેશન સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કર્યા નવા દિશાનિર્દેશ. નિયમોમાં આ બદલાવ કર્યો. જાણો વિગત
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version