Site icon

પાલઘરમાં રેમડેસિવિર ઇન્જેક્શન ને કારણે તે લોકો ની તબિયત બગડી. ઇન્જેક્શન કંપનીને પાછા મોકલાવવામાં આવ્યા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

મુંબઈ શહેરની નજીકમાં આવેલા પાલઘર વિસ્તારમાં એક અનિચ્છનીય ઘટના બની છે. અહીં કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જોકે રેન્ડેસિવર આપ્યા પછી તબિયત સુધારવા ના સ્થાને બગડી ગઈ. અમુક દર્દીઓ ના હાથ અને પગ કાપવા લાગ્યા જ્યારે કે અમુક દર્દીઓ ની તબિયત ખરાબ થઈ ગઈ. પરિણામ સ્વરૂપ પ્રશાસન દ્વારા 650 રેમડેસિવિર માંથી 417 રેમડેસિવિર ઇન્જેક્શન પરત મોકલવામાં આવ્યા છે. સારી વાત એ છે કે અત્યારે તમામ દર્દીઓ નું સ્વાસ્થ્ય સ્થિર છે.

Join Our WhatsApp Community

હોમ આઇસોલેશન સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કર્યા નવા દિશાનિર્દેશ. નિયમોમાં આ બદલાવ કર્યો. જાણો વિગત
 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version