Site icon

ઉપવાસ પર ઉતરેલા સાંસદ છત્રપતિ સંભાજી રાજેની તબિયત બગડી, દવા લેવાની પાડી ના; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

સાંસદ સંભાજી રાજે છત્રપતિ મરાઠા આરક્ષણની માગણી સાથે શનિવારથી આઝાદ મેદાન પર આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે.  

મરાઠા આરક્ષણની માંગને લઈને સંભાજી રાજે છત્રપતિના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. 

જો કે ઉપવાસના ત્રીજા દિવસે સંભાજી રાજેની તબિયત લથડી ગઈ  છે.

તેમના શરીરમાં શુગર લેવલ ઘટી ગયું છે અને તેઓ નબળાઇ અને ગંભીર માથાનો દુખાવોના લક્ષણો અનુભવી રહ્યા છે. 

ડોક્ટરોએ તેમને સારવાર લેવાની સલાહ આપી છે. પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે કોઈપણ પ્રકારની દવા લેવાની ના પાડી દીધી છે.

હવે ડોક્ટરનું કહેવું છે કે સંભાજી રાજેની તબિયત વધુ બગડી તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.

સુપ્રીમ કોર્ટે OBC અનામતની સુનાવણી તારીખ લંબાવી, હવે આ તારીખે થશે સુનાવણી.. જાણો શું છે કારણ..

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version