Site icon

ઉપવાસ પર ઉતરેલા સાંસદ છત્રપતિ સંભાજી રાજેની તબિયત બગડી, દવા લેવાની પાડી ના; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

સાંસદ સંભાજી રાજે છત્રપતિ મરાઠા આરક્ષણની માગણી સાથે શનિવારથી આઝાદ મેદાન પર આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે.  

મરાઠા આરક્ષણની માંગને લઈને સંભાજી રાજે છત્રપતિના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. 

જો કે ઉપવાસના ત્રીજા દિવસે સંભાજી રાજેની તબિયત લથડી ગઈ  છે.

તેમના શરીરમાં શુગર લેવલ ઘટી ગયું છે અને તેઓ નબળાઇ અને ગંભીર માથાનો દુખાવોના લક્ષણો અનુભવી રહ્યા છે. 

ડોક્ટરોએ તેમને સારવાર લેવાની સલાહ આપી છે. પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે કોઈપણ પ્રકારની દવા લેવાની ના પાડી દીધી છે.

હવે ડોક્ટરનું કહેવું છે કે સંભાજી રાજેની તબિયત વધુ બગડી તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.

સુપ્રીમ કોર્ટે OBC અનામતની સુનાવણી તારીખ લંબાવી, હવે આ તારીખે થશે સુનાવણી.. જાણો શું છે કારણ..

Leopard: દીપડાનો આતંક: કયા વિસ્તારોમાં દીપડાની દહેશતથી ખેતમજૂરોએ કામ છોડ્યું? ખેતીના પાક પર જોખમ
Cyclone Ditva: ભારતીય સમુદ્રમાં બે ચક્રવાત સક્રિય, ‘દિતવા’ અને નબળું ‘સેન્યાર’ મળીને કયો મોટો ખતરો સર્જશે?
Mumbai AQI: મુંબઈનો AQI લેવલ ચિંતાજનક સ્તરે પહોંચ્યો, જાણો BMC દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા?
Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Exit mobile version