Site icon

ઉપવાસ પર ઉતરેલા સાંસદ છત્રપતિ સંભાજી રાજેની તબિયત બગડી, દવા લેવાની પાડી ના; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

સાંસદ સંભાજી રાજે છત્રપતિ મરાઠા આરક્ષણની માગણી સાથે શનિવારથી આઝાદ મેદાન પર આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે.  

મરાઠા આરક્ષણની માંગને લઈને સંભાજી રાજે છત્રપતિના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. 

જો કે ઉપવાસના ત્રીજા દિવસે સંભાજી રાજેની તબિયત લથડી ગઈ  છે.

તેમના શરીરમાં શુગર લેવલ ઘટી ગયું છે અને તેઓ નબળાઇ અને ગંભીર માથાનો દુખાવોના લક્ષણો અનુભવી રહ્યા છે. 

ડોક્ટરોએ તેમને સારવાર લેવાની સલાહ આપી છે. પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે કોઈપણ પ્રકારની દવા લેવાની ના પાડી દીધી છે.

હવે ડોક્ટરનું કહેવું છે કે સંભાજી રાજેની તબિયત વધુ બગડી તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.

સુપ્રીમ કોર્ટે OBC અનામતની સુનાવણી તારીખ લંબાવી, હવે આ તારીખે થશે સુનાવણી.. જાણો શું છે કારણ..

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version