Site icon

મુશળધાર વરસાદે મુંબઈને અધધધ… પાણી આપ્યું. કેટલા કરોડ લીટર? જાણો અહીં….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

7 જુલાઈ 2020

મુંબઈને પાણી પૂરું પાડતાં સાત તળાવમાં બે દિવસ વરસદ વરસેલા ધોધમાર વરસાદને કારણે 51675 મિલિયન લિટર પાણીની આવક થઇ છે આમ મુશળધાર વરસાદને કારણે આગામી ૧૩ દિવસ સુધી આખા મુંબઇને અને ઔદ્યોગિક એકમોને ચાલે તેટલું પાણી જમા થયું છે અને હજી આગળ આખું ચોમાસું બાકી છે એમ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં મુંબઈને દર્દો જ 3850 મિલી લીટર જેટલું પાણી પુરવઠો જોઈએ છે મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવ માંથી પાંચ તળાવ મુંબઈ મહાનગરપાલિકાની માલિકીના છે જ્યારે બીજા બે તળાવ રાજ્ય સરકાર હસ્તક છે તળાવ પૈકી સૌથી વધુ પાણીની આવક બાદશાહ ડેમમાં નોંધાઇ છે

ભાતસા      38208

વિહાર        3807

તાનસા       2221

તુલસી        2038

વૌતરણા     1930

લિટર પાણીનો ઉમેરો થયો છે અને હજી તો અપર વૈતરણા માં નવા પાણીની આવક નોંધાઇ નથી ઉલ્લેખનીય છે કે ૫મી જુલાઇના રોજ વરસેલા મુશળધાર વરસાદને કારણે ઉકાઈ ડેમ છલકાઇ ગયો છે જ્યારે નીચાણવાળા ભાગોમાં ચારે તરફ પાણી ભરાઇ ગયા હતા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version