Site icon

કોંકણ રેલવે નો વ્યવહાર થયો બંધ. આ દુર્ઘટના થઈ. જાણો વિગત.

કોંકણ રેલવે માં કસારા ઘાટ પાસે સવારે ચાર વાગ્યે દુર્ઘટના થઈ છે.

કસારા ઘાટ પર રેલવે ટ્રેક પર ભેખડો ધસી પડી છે. જેને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે.

Join Our WhatsApp Community

હાલ બચાવ કાર્ય અને રાહત કાર્ય ચાલુ છે. આગામી જાહેરાત સુધી કોંકણ રેલવે ની અનેક ટ્રેનો બંધ રહેશે

સિનિયર સિટીઝન ટ્રેન નીચે આવી ગયા, પરંતુ મૃત્યુ ન થયું લોકોએ ટ્રેન નીચે થી તેમને બહાર કાઢ્યા. જુઓ વિડિયો  

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version