Site icon

 ના રે બાબા ના!! હું નહીં લઉં રસી. રસી લીધા બાદ પણ કોરોના થયેલા ભાજપના મંત્રીએ જવાબ આપ્યો.. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

બીજા ચરણના કોરોનાના રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે જે હેઠળ ૬૦ વર્ષથી ઉપરના તેમજ ૪૫ વર્ષથી ઉપરના લોકો ને રસી આપવામાં આવી રહી છે. આવા સમયે હરિયાણા સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ એ કહ્યું છે કે તેઓ રસી નહીં લે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી સાર્વજનિક કરી હતી. ઉલ્લેખનીય છે કે અનિલ વિજ એ કોરોના રસી લીધી હતી અને ત્યારબાદ તેમને કોરોના થયો હતો. તેમનું સ્વાસ્થ્ય એટલું બધું કથળી ગયું હતું કે તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.

પોતાના ટ્વિટમાં તેમણે જણાવ્યું કે મારા શરીરની એન્ટીબોડી 300 છે. આ પરિસ્થિતિમાં મને કોરોના ની રસી લેવાની જરૂર નથી. પરંતુ બીજા બધા આ રસી જરૂર લે.

 

Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
Exit mobile version