Site icon

 ના રે બાબા ના!! હું નહીં લઉં રસી. રસી લીધા બાદ પણ કોરોના થયેલા ભાજપના મંત્રીએ જવાબ આપ્યો.. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 માર્ચ 2021

બીજા ચરણના કોરોનાના રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે જે હેઠળ ૬૦ વર્ષથી ઉપરના તેમજ ૪૫ વર્ષથી ઉપરના લોકો ને રસી આપવામાં આવી રહી છે. આવા સમયે હરિયાણા સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ એ કહ્યું છે કે તેઓ રસી નહીં લે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી સાર્વજનિક કરી હતી. ઉલ્લેખનીય છે કે અનિલ વિજ એ કોરોના રસી લીધી હતી અને ત્યારબાદ તેમને કોરોના થયો હતો. તેમનું સ્વાસ્થ્ય એટલું બધું કથળી ગયું હતું કે તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.

પોતાના ટ્વિટમાં તેમણે જણાવ્યું કે મારા શરીરની એન્ટીબોડી 300 છે. આ પરિસ્થિતિમાં મને કોરોના ની રસી લેવાની જરૂર નથી. પરંતુ બીજા બધા આ રસી જરૂર લે.

 

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version