Site icon

હિમાચલ પ્રદેશમાં હોનારત : કિન્નૌર ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો થયો 13, આટલા લોકોને કરાયા રેસ્ક્યુ ; શોધ અને બચાવ કામગીરી ચાલુ   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધી 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 

આ ઉપરાંત 13 લોકોને બચાવી લેવાયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. 

જોકે હજુ પણ બચાવ રાહત કાર્ય ચાલી રહ્યું છે અને લોકોને બહાર કાઢવાની કવાયત કરવામાં આવી રહી છે. 

દૂર્ઘટનાને કારણે અત્યારે નેશનલ હાઈ-વે પાંચ ઉપર વાહનોની અવર-જવર અટકાવી દેવાઈ છે. 

દરમિયાન અધિકારીઓ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના આઠમું પાસ મિકેનિકે બનાવ્યું હેલિકૉપ્ટર, પરંતુ ટેસ્ટિંગમાં જ પંખો તૂટતાં મોત; જુઓ વીડિયો

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version