Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત. ગૃહમંત્રીના રાજીનામાની અટકળો તેજ. શરદ પવાર, અજિત પવાર અને ગૃહ મંત્રી વચ્ચે બંધબારણે બેઠક. 

બોમ્બે હાઈ કોર્ટ તરફથી ગૃહ મંત્રી સંદર્ભે સીબીઆઈને તપાસ કરવાની મંજૂરી મળતાંની સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પછી શરદ પવાર, અજિત પવાર અને ગૃહમંત્રી અને દેશમાં વચ્ચે નેપિયન સી રોડ ખાતે પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પર બંધબારણે બેઠક થઈ.

એવું માનવામાં આવી રહ્યું છે કે હવે ગૃહ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. જો એવું નહીં કરવામાં આવે અને સીબીઆઈ પાક્કા પુરાવા ઓ સામે લઈને આવશે તો ઠાકરે સરકાર ઘણી મોટી મુસીબતમાં મુકાશે.

Join Our WhatsApp Community


 

બીજી તરફ વિપક્ષ પોતાની વ્યૂહરચના ઘડી કાઢી છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે આજે પત્રકાર પરિષદને સંબોધિત કરીને મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછ્યા હતા તેમ જ ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી હતી.

આમ મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. કોઈપણ નેતા અત્યારે બોલવા માટે તૈયાર નથી. આથી લાગી રહ્યું છે કે લોકડાઉન ના સમયગાળામાં ઉદ્ધવ ઠાકરે એ કોઈ મોટું પગલું ભરવું પડશે.

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version