Site icon

આતંકી સંગઠને આ રાજ્યના મુખ્યમંત્રીને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવા પર આપી ધમકી, પોલીસે લીધા આ પગલાં  ; જાણો વિગતે 

ખાલિસ્તાની સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ તરફથી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને તિરંગો નહીં ફરકાવા દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્ટ્રોલિયાના ન્યૂકૈસલે એક નંબરથી સ્થાનિક પત્રકારોને એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પંજાબનો ભાગ હતો. તેવામાં સીએમ જયરામ ઠાકુરે 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવા નહીં દેવામાં આવે. 

Join Our WhatsApp Community

આ ધમકી ભર્યો મેસેજ મળ્યા બાદ પોલીસે રાજ્યપાલ, સીએમ જયરામ, જેપી નડ્ડા, અનુરાગ ઠાકુરની સુરક્ષામાં વધારો કર્યો છે.  

સ્વતંત્રતા દિવસને લઈને અતિરિક્ત સુરક્ષા કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થા કાયમ રાખવા માટે ઉપાય કરવામાં આવ્યા છે.

હાલ આ મામલાની તપાસ સીઆઈડીના સાઈબર સેલને સોંપવામાં આવી છે.

અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version