Site icon

કોંગ્રેસે આદિત્ય ઠાકરે પર નિશાન તાક્યું, આરોપ લગાવ્યો કે તેમના મતદાર સંઘ માં માલમત્તા કરની ઓછી વસૂલી થાય છે. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ મહાનગર પાલિકામાં શિવસેના પર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે શિવસેનાના યુવરાજ એટલે કે આદિત્ય ઠાકરે ના મતદાર સંઘ પર મુંબઈ મહાનગરપાલિકા મહેરબાન છે. પોતાના આરોપોને બળ આપતા પુરાવા રજૂ કરીને કોંગ્રેસ પાર્ટીના નેતા રવિ રાજાએ કહ્યું કે આદિત્ય ઠાકરે ના મત વિસ્તારમાં સો કરોડ જેટલો ઓછો માલમતા કર વસૂલ કરવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે પાલિકાના અધિકારીઓ લોકો પાસેથી પૈસા લઇને તેમના પ્રોપર્ટી નું ક્ષેત્રફળ કાગળિયા પર ઘટાડી નાખે છે. જેને કારણે લોકોને ઓછો ટેક્સ ભરવાનો આવે છે.

કોંગ્રેસ પાર્ટીના આરોપો પર હાલ શિવસેના ચૂપ છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version