Site icon

આસામમાં પ્રશાસને ત્રણ મદરેસા તોડી પાડી અને 37 શિક્ષકોની ધરપકડ- આ છે કારણ

News Continuous Bureau | Mumbai

આસામમાં(Assam) ગત એક મહિનાથી આતંકવાદી(Terrorist) વિરોધી કાર્યવાહી એ જોર પકડ્યું છે જે અંતર્ગત બોંગાઈ ગામ  વિસ્તારમાં (Bongai village area) આવેલી મસ્જિદ(Masjid) ને તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત આ મસ્જિદમાં કામ કરી રહેલા ૩૭ જેટલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિના દરમિયાન આવી ત્રણ મદરેસાઓ તોડી પાડવામાં આવી છે.  સુરક્ષા એજન્સીઓને(security agencies) ઇનપુટ મળ્યા હતા કે આ મદરેસાઓનો  સંબંધ અલકાયદા આતંકવાદી(Al Qaeda terrorist) સંગઠન સાથે છે.  ત્યાર બાદ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા હતા. આ તથ્યો સામે આવ્યા પછી સરકારે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી.  પ્રાપ્ત જાણકારી મુજબ આવનાર દિવસોમાં બીજા અનેક સંગઠનો નો પર્દાફાશ થઇ શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : તો પછી એક-બે દિવસ માંસાહાર ન કરો- ગુજરાત હાઈકોર્ટે યાચિકાકર્તાઓને ફટકાર્યા

Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
Exit mobile version