Site icon

આસામમાં પ્રશાસને ત્રણ મદરેસા તોડી પાડી અને 37 શિક્ષકોની ધરપકડ- આ છે કારણ

News Continuous Bureau | Mumbai

આસામમાં(Assam) ગત એક મહિનાથી આતંકવાદી(Terrorist) વિરોધી કાર્યવાહી એ જોર પકડ્યું છે જે અંતર્ગત બોંગાઈ ગામ  વિસ્તારમાં (Bongai village area) આવેલી મસ્જિદ(Masjid) ને તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત આ મસ્જિદમાં કામ કરી રહેલા ૩૭ જેટલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિના દરમિયાન આવી ત્રણ મદરેસાઓ તોડી પાડવામાં આવી છે.  સુરક્ષા એજન્સીઓને(security agencies) ઇનપુટ મળ્યા હતા કે આ મદરેસાઓનો  સંબંધ અલકાયદા આતંકવાદી(Al Qaeda terrorist) સંગઠન સાથે છે.  ત્યાર બાદ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા હતા. આ તથ્યો સામે આવ્યા પછી સરકારે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી.  પ્રાપ્ત જાણકારી મુજબ આવનાર દિવસોમાં બીજા અનેક સંગઠનો નો પર્દાફાશ થઇ શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : તો પછી એક-બે દિવસ માંસાહાર ન કરો- ગુજરાત હાઈકોર્ટે યાચિકાકર્તાઓને ફટકાર્યા

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version