Site icon

શિવસેનાને મોટો ઝટકો- ઉદ્ધવ ઠાકરેના પરિવારના આ સદસ્યએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત – જુઓ ફોટોગ્રાફ

Election Commission starts hearing on Shivsena party and party political symbol

અસલી શિવસેના કોની? કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુનાવણી શરૂ, આજે આ પક્ષને સાંભળશે ઇલેક્શન કમિશન, નિર્ણયની સંભાવના

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)માં ચાલતી ખેંચતાણ વચ્ચે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને તેના જૂથને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર ઠાકરે(Nihar Thackeray)એ શુક્રવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મુલાકાત દરમિયાન નિહારે તેમની પાસે સમર્થન પણ માગ્યું છે.

Join Our WhatsApp Community

આ મુલાકાત તે સમયે થઈ છે જ્યારે સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને તેમનું જૂથ છેલ્લા ઘણા સમયથી શિવસેના પર પોતાનો અધિકાર વ્યક્ત કરે છે. તેમનું માનવું છે કે લોકતંત્રમાં બહુમત પ્રમાણે એ નક્કી થાય છે કે સત્તામાં કોણ છે અથવા પાર્ટી કોની છે. હાલ આ બહુમત અમારી પાસે છે આથી શિવસેના પર અમારો અધિકાર હોવો જોઈએ. 

આ સમાચાર પણ વાંચો : ધ આર્ચીસ ની ટિમ સાથે 'કોફી વિથ કરણ'નો ભાગ બનશે સુહાના ખાન અને ખુશી કપૂર- ચેટ શોમાં થશે રસપ્રદ ખુલાસા

ઉલ્લેખનીય છે કે આ કેસ ચૂંટણી પંચ પાસે છે. ઉદ્ધવ જૂથ(Uddhav group) અને શિંદે જૂથ ચૂંટણી આયોગ સામે આ મામલે પહેલા જ હસ્તક્ષેપ કરવાની માગ કરી ચૂક્યા છે.  

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version