Site icon

આનંદો! આ દિવસથી શિરડીમાં પ્રસાદાલય ભક્તો માટે ફરી ખુલ્લુ મુકાશે, જોકે કરવાનું રહેશે આ શરતોનું પાલન. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

કોરોના નિયંત્રણમાં આવતા જ શિરડીના સાઈબાબાના મંદિરને પણ ભક્તો માટે ખુલ્લુ મુકવામા આવ્યું હતું. જોકે ભક્તોને નિયંત્રિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો ભક્તો માટે હજી પ્રસાદાલાય ખુલ્લુ મુકાયુ નહોતું. જોકે હવે શિરડી મંદિરમાં આવતી કાલથી ભક્તો માટે પ્રસાદાલાય ખુલ્લુ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.

જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ આવતી કાલેથી તમામ ભક્તો માટે પ્રસાદાલાય ખુલ્લુ મુકવામાં આવશે. જોકે અહીં 50ટકા ક્ષમતાએ પ્રવેશનો પ્રવેશ આપવામાં આવશે. તો કોવિડ પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત રહેશે. 

કોરોના વિદેશમાં ફેલાય છે પરંતુ ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની વધી રહી છે, જાણો કેમ?
 

અહીં ઉલ્લેખનીય છે કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ રાજય સરકારે ધીમે ધીમે રાજયના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી હતી. જેમાં શિરડીમાં અત્યાર સુધી ફક્ત ઓનલાઈન પાસ લઈને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ ચારેક દિવસ પહેલા જ મંદિરમાં પ્રતિદિન 10,000 ભક્તોને ઓફલાઈન મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેથી મંદિરોમાં હાલ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version