Site icon

ઉત્તર પ્રદેશમાં બે દસકા પહેલા ઇસ્લામ અંગીકાર કરનાર ફરી પાછા હિન્દુ બન્યા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

 

એક તરફ જ્યાં દેશમાં અનેક જગ્યાએ લવ જેહાદ અને વટાળપ્રવૃત્તિ ના સમાચાર આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં બઘરા વિસ્તારમાં આશરે 15 પરિવારો ઇસ્લામમાં ફરી હિન્દુ ધર્મમાં આવ્યા છે. આ તમામ લોકો 18 વર્ષ પહેલા મુસલમાન બન્યા હતા. અહીંના એક સ્થાનિક આશ્રમમાં એક મહારાજ ની હાજરીમાં તેમણે હવન કર્યો હતો અને ત્યારબાદ તેઓ હિન્દુ ધર્મમાં ફરી આવ્યા હતા. પાંચ પુરુષ તેમજ સાત મહીલાઓ અને ત્રણ પુત્રીઓ એ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે.

Join Our WhatsApp Community

કોરોના ની રસી નથી લીધી? હવે પગાર કપાશે. આ મહાનગર પાલિકાએ લીધો નિર્ણય.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આવી પરિસ્થિતિમાં ઘર વાપસીના સમાચાર ચૂંટણીઓ પર ઘેરી અસર પાડશે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version