Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં બે દસકા પહેલા ઇસ્લામ અંગીકાર કરનાર ફરી પાછા હિન્દુ બન્યા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

 

એક તરફ જ્યાં દેશમાં અનેક જગ્યાએ લવ જેહાદ અને વટાળપ્રવૃત્તિ ના સમાચાર આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં બઘરા વિસ્તારમાં આશરે 15 પરિવારો ઇસ્લામમાં ફરી હિન્દુ ધર્મમાં આવ્યા છે. આ તમામ લોકો 18 વર્ષ પહેલા મુસલમાન બન્યા હતા. અહીંના એક સ્થાનિક આશ્રમમાં એક મહારાજ ની હાજરીમાં તેમણે હવન કર્યો હતો અને ત્યારબાદ તેઓ હિન્દુ ધર્મમાં ફરી આવ્યા હતા. પાંચ પુરુષ તેમજ સાત મહીલાઓ અને ત્રણ પુત્રીઓ એ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે.

Join Our WhatsApp Channel

કોરોના ની રસી નથી લીધી? હવે પગાર કપાશે. આ મહાનગર પાલિકાએ લીધો નિર્ણય.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આવી પરિસ્થિતિમાં ઘર વાપસીના સમાચાર ચૂંટણીઓ પર ઘેરી અસર પાડશે.

Maharashtra Weather।આખા મહારાષ્ટ્રમાં હવામાનનો મિજાજ બદલાયો… આગામી ચાર દિવસ વધશે ગરમી, સાથે વરસાદની પણ શક્યતા!
Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Exit mobile version